શિક્ષકમિત્રો… તમો ‘સાહેબ’ તો છો જ પણ ‘મદદનીશ કેળવણી નિરીક્ષક-AEI’ કે ‘શિક્ષણસેવા વર્ગ-I, II’ની પરીક્ષામાં સફળ થઈ ‘સાહેબના સાહેબ’બની શકો છો. આ ‘સાહેબના સાહેબ બનવાની ગુરુચાવી’ એટલે અભ્યાસી-શિક્ષણજ્ઞાતા-સર્જક ડૉ.ડી.એમ.ભદ્રેસરિયા લિખિત ૯૦૦ પૃષ્ઠનો
‘શિક્ષણસેવા સહાયકગ્રંથ’
આ ગ્રંથમાં નવા અભ્યાસક્રમ મુજબ સરકારમાન્ય ગેઝેટ્સ, જાહેરનામાં, ઠરાવો ઉપરાંત શિક્ષણવિભાગ દ્વારા પ્રકાશિત સાહિત્ય- સામગ્રીનો આધાર લેવાયો હોવાથી 100% ભરોસાપાત્ર છે. છેક 2011થી 2024 સુધીના સાંપ્રત પ્રવાહો ઉપરાંત નવા બજેટની ‘નમો લક્ષ્મી’ તથા ‘નમો સરસ્વતી’ યોજના સુધીનું Update.
યાદ રહે : જાહેરાત પછી શિક્ષણ વિભાગની પરીક્ષાઓ માટે બહુજ ઓછો સમય મળતો હોવાથી ‘મદદનીશ કેળવણી નિરીક્ષક-AEI’ ની જાહેરાતની રાહ જોયા વગર કરો તૈયારી જીત કી
Reviews
There are no reviews yet.